સૂર્યના પરિવહનને સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ મહિનામાં સૂર્યનું રાશિ પરિવર્તન થશે. સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બધા ગ્રહોમાં સૂર્યને રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગૌરવ, સન્માન અને ખ્યાતિ, ઉચ્ચ પદ-પ્રતિષ્ટા વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યના આ પરિવર્તનની બધી 12 રાશિના જાતકોને શુભ અને અશુભ અસર […]
ધાર્મિક
અધૂરા પ્રેમથી લઈએ મનગમતા જીવનસાથીની ઈચ્છા થશે પુરી, આ દેવી-દેવતાને કરો પ્રસન્ન
કોઈને પ્રેમ કરવો અને તેને જીવનસાથી તરીકેનો સાથ મળવો બધાના નસીબમાં નથી હોતો. જીવનમાં ઘણા લોકો એવા હોય છે જેની તરફ આપણને આકર્ષણ હોય છે. આ આકર્ષણ કયારેક પ્રેમમાં બદલી જાય છે. આપણે તે પ્રેમને પામવા માંગીએ છીએ. પરંતુ ઘણીવાર એવી સ્થિતિ ઉદભવે છે કે આ પ્રેમ અધૂરો રહી જાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં ઘણા […]
સત્યનારાયણ કથા માં આ ૩ પ્રકારના લોકો ને ક્યારેય ના બોલાવો, નહિ તો નુક્શાન થઇ જશે
હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે, ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે ભગવાનની પૂજા-પાઠ કરવા જોઈએ. અહીં બધા લોકો અલગ-અલગ ભગવાનને મનાવે છે. કહેવામાં આવે છે કે, જે ઘરમાં મંદિર હોય તે ઘર શુદ્ધ, સકારાત્મક અને પવિત્ર હોવું બેહદ જરૂરી છે. જયારે ઘરમાં પૈસા અને સુખ બંને હોય ત્યારે ઘરની અંદર સત્યનારાયણની કથા કરાવવી ઘણી […]
કોઈ સ્વર્ગની અપ્સરાથી પણ ઓછી સુંદર નથી આ કથાકાર, હીરોઇનો પણ જેના આગળ લાગે ફીકી, જુઓ તસવીરો
બોલીવુડની અભિનેત્રીઓની સુંદરતા જોઈને આપે સૌ અભિભૂત થતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે તમને એક એવા કથાકારને મળવવા જઈ રહ્યા છે જેની સુંદરતા જોઈને તમે અભિનેત્રીઓને પણ ભૂલી જશો, આ કથાકારની સુંદરતા કોઈ સ્વર્ગની અપ્સરા સમાન છે. ખુબ જ નાની ઉંમરમાં તેમને સ્નાયસ ધારણ કરી લીધો હતો. આ સૌથી સુંદર કથાકારનું નામ છે જયા કિશોરી […]
સીતામાતાનું અપહરણ કર્યા બાદ, રાવણને સીતા માતાએ કહી હતી આ 3 સત્ય વાત
ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને દર્શકોએ તેને ખુબ જ ભાવથી માણ્યું, રામાયણમાં આલેખાયેલી ઘણી વાતો દૃશ્યમાન થઇ અને આપણે સૌ આ વાત તો જાણીએ જ છીએ કે રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું.અને તેમને પોતાની સાથે લંકામાં લઇ ગયો હતો, અને તેના કારણે જ રામ અને રાવણનું યુદ્ધ પણ થયું હતું. પરંતુ […]